ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?

કાળચક્ર
વેવિશાળ
સોરઠ તારા વહેતા પાણી
સૌરાષ્ટ્રની રસધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

મન નો ડગે - ગંગાસતી
તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે
અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ
બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

નરસિંહરાવ દિવેટીયા
ઉમાશંકર જોશી
કાકા કાલેલકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP