ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ?

મુક્તાનંદ સ્વામી
ભુમાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર
"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ
"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP