ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? દલપતરામ કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર દલપતરામ કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? ભક્તકવિ દયારામ - ડભોઈ કવિવર નર્મદ - સુરત ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ દયારામ - ડભોઈ કવિવર નર્મદ - સુરત ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ? મકરંદ દવે ગુણવંત શાહ રમેશ પારેખ રાજેન્દ્ર શાહ મકરંદ દવે ગુણવંત શાહ રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? મધુ રાય ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી ચિનુ મોદી મધુ રાય ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે ? નવચેતન નવનીત સમર્પણ કુમાર અખંડ આનંદ નવચેતન નવનીત સમર્પણ કુમાર અખંડ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP