ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ? દલપતરામ ડાહ્યાભાઈ મગનલાલ વખતચંદ શેઠ ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ દલપતરામ ડાહ્યાભાઈ મગનલાલ વખતચંદ શેઠ ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ? બિલીપત્ર ભૈયાદાદા પોસ્ટ ઓફિસ સોનેરી પંખી બિલીપત્ર ભૈયાદાદા પોસ્ટ ઓફિસ સોનેરી પંખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માધવ ક્યાંય નથી મધુવનમાં' ના રચનાકાર કોણ હતા ? મીરાંબાઈ નરસિંહ મહેતા રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે મીરાંબાઈ નરસિંહ મહેતા રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP