ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ?

ભોળાનાથ સારાભાઈ
ભોગીલાલ પ્રાણવલ્લભદાસ
મગનલાલ વખતચંદ શેઠ
દલપતરામ ડાહ્યાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ?

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર
રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા
કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી
જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ?

પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી
આપેલ પૈકી એક પણ નહીં
ર. વ‌. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા
ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ?

પોસ્ટ ઓફિસ
બિલીપત્ર
સોનેરી પંખી
ભૈયાદાદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP