ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ? ભોળાનાથ સારાભાઈ દલપતરામ ડાહ્યાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ મગનલાલ વખતચંદ શેઠ ભોળાનાથ સારાભાઈ દલપતરામ ડાહ્યાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ મગનલાલ વખતચંદ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ? ભૈયાદાદા સોનેરી પંખી બિલીપત્ર પોસ્ટ ઓફિસ ભૈયાદાદા સોનેરી પંખી બિલીપત્ર પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માધવ ક્યાંય નથી મધુવનમાં' ના રચનાકાર કોણ હતા ? રાજેન્દ્ર શુક્લ મીરાંબાઈ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે રાજેન્દ્ર શુક્લ મીરાંબાઈ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP