ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ? ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ મગનલાલ વખતચંદ શેઠ દલપતરામ ડાહ્યાભાઈ ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ મગનલાલ વખતચંદ શેઠ દલપતરામ ડાહ્યાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ? ભૈયાદાદા સોનેરી પંખી બિલીપત્ર પોસ્ટ ઓફિસ ભૈયાદાદા સોનેરી પંખી બિલીપત્ર પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માધવ ક્યાંય નથી મધુવનમાં' ના રચનાકાર કોણ હતા ? રાજેન્દ્ર શુક્લ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે મીરાંબાઈ રાજેન્દ્ર શુક્લ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP