ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ?

નવલરામ પંડ્યા
અરદેશર ખબરદાર
શ્રી રંગ અવધૂત
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ?

આદિલ મન્સૂરી
વેણીભાઈ પુરોહીત
આસિમ રાંદેરી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
નવલરામ ત્રિવેદ
ચુનીલાલ મડિયા
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ?

પ્રસાદ બ્રહ્મભટ્ટ
કૃષ્ણલાલ શ્રીઘરાણી
રવીન્દ્રનાથ ટાગોર
પ્રેમજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

ઝેર તો પીધા છે જાણી જાણી
કુરુક્ષેત્ર
દીપ નિર્વાણ
સોક્રેટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP