ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ?

શ્રી રંગ અવધૂત
નર્મદ
અરદેશર ખબરદાર
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ?

આસિમ રાંદેરી
આદિલ મન્સૂરી
બાલાશંકર કંથારિયા
વેણીભાઈ પુરોહીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

કેશવ હર્ષદ ધ્રુવ
નવલરામ ત્રિવેદ
પન્નાલાલ પટેલ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ?

પ્રસાદ બ્રહ્મભટ્ટ
રવીન્દ્રનાથ ટાગોર
પ્રેમજી પટેલ
કૃષ્ણલાલ શ્રીઘરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

કુરુક્ષેત્ર
સોક્રેટિસ
દીપ નિર્વાણ
ઝેર તો પીધા છે જાણી જાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP