ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ? ફાધર વાલેસ દલપત પઢિયાર ફિલિપ કલાર્ક ફાર્બસ સાહેબ ફાધર વાલેસ દલપત પઢિયાર ફિલિપ કલાર્ક ફાર્બસ સાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. એકાંકી નવલકથા વાર્તા નવલિકા એકાંકી નવલકથા વાર્તા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? ત્રિભુવનદાસ ગજ્જર અનિકેત ખાંડેકર નૃસિંહ વિભાકર અમિત ઠક્કર ત્રિભુવનદાસ ગજ્જર અનિકેત ખાંડેકર નૃસિંહ વિભાકર અમિત ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ ગુજરાતી નાટકમંડળીની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી ? મધુ રાય બાપુલાલ નાયક રસીકલાલ પરીખ ૨.વ.દેસાઈ મધુ રાય બાપુલાલ નાયક રસીકલાલ પરીખ ૨.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? સિતાંશુ યશશ્ચંદ્ર વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી કિશોર મકવાણા સિતાંશુ યશશ્ચંદ્ર વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP