ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

વૈષ્ણવજન - નરસિંહ મહેતા
કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી
ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ
ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ?

શ્રી મામા સાહેબ ફડકે
શ્રી પરીક્ષિતલાલ મજુમદાર
શ્રી જુગતરામ દવે
શ્રી છત્રપતિ શાહુજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ?

ધીરુ પરીખ
કુમારપાળ દેસાઈ
પ્રફુલ્લ રાવલ
ચંદ્રકાન્ત ટોપીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP