ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? નરસિંહ મહેતા શામળ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા શામળ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? પૃથ્વી શિખરિણી ઝૂલણાં મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી ઝૂલણાં મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' એટલે શું ? છ પંક્તિઓની રચના છ પદની રચના છ શેરની રચના છ શબ્દોની રચના છ પંક્તિઓની રચના છ પદની રચના છ શેરની રચના છ શબ્દોની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? ગંગાસતી ગવરીબાઈ મીરાંબાઈ દિવાળીબાઈ ગંગાસતી ગવરીબાઈ મીરાંબાઈ દિવાળીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? નિરંજન ભગત વર્ષા અડાલજા ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત વર્ષા અડાલજા ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP