ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

આપેલ તમામ
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો.
1) પાણિનીનું અષ્ટાધ્યાયી
2) પતંજલિનું મહાભાષ્ય
3) વામન અને જ્યાદિત્યનું કશિકા
4) કાત્યાયનનું વર્તિકા

1, 3, 2, 4
1, 2, 3, 4
1, 3, 4, 2
1, 4, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

બાલાજી વિશ્વનાથ
તાનાજી
રાઘોબા
ગુરુ રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP