ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

જયેશચંદ્ર રણજીતરામ
ભોળાભાઈ પટેલ
બાલાભાઈ દેસાઈ
જયપ્રસાદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?

સીતારામ મહારાજ
મોરારી બાપુ
રમેશ ઓઝા
પંડિત સુખલાલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

ચુલનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો
નકલંગનો મેળો
હાથિયા ઠાઠુનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP