ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? જયેશચંદ્ર રણજીતરામ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ જયેશચંદ્ર રણજીતરામ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? મોરારી બાપુ રમેશ ઓઝા પંડિત સુખલાલજી સીતારામ મહારાજ મોરારી બાપુ રમેશ ઓઝા પંડિત સુખલાલજી સીતારામ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હવેલી' એકાંકીના લેખકનું નામ જણાવો. ભાલચંદ્ર જોષી ઉમાશંકર જોશી મનીશ જોશી સુરેશ જોશી ભાલચંદ્ર જોષી ઉમાશંકર જોશી મનીશ જોશી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું ? કલાપી કાન્ત ન્હાનાલાલ સુંદરમ કલાપી કાન્ત ન્હાનાલાલ સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ? ચુલનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો હાથિયા ઠાઠુનો મેળો નકલંગનો મેળો ચુલનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો હાથિયા ઠાઠુનો મેળો નકલંગનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP