ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

વર્ણનાત્મક
ચરિત્રાત્મક
વિવેચનાત્મક
ઉપરોક્ત પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ?

ચૈત્ર સુદ પૂનમ
ફાગણ સુદ પૂનમ
ભાદરવા સુદ પૂનમ
ફાગણ વદ પાંચમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP