ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા દામોદર બોટાદકર અરદેશર ખબરદાર બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા દામોદર બોટાદકર અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૃથ્વીચંદ્રચરિત કૃતિની રચના કોણે કરી છે ? તરુણપ્રભસૂરિ જિનપદ્મસૂરિ માણિક્યચંદ્ર સંગ્રામસિંહ તરુણપ્રભસૂરિ જિનપદ્મસૂરિ માણિક્યચંદ્ર સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? શ્રીધર વ્યાસ અબ્દુલ રહેમાન ભીમ અજ્ઞાત શ્રીધર વ્યાસ અબ્દુલ રહેમાન ભીમ અજ્ઞાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? અબ્દુલગની દહીંવાલા જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ જલન માતરી અબ્દુલગની દહીંવાલા જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ? વેણીભાઈ પુરોહિત અબ્બાસ વાસી મકરંદ દવે ધ્રુવ ભટ્ટ વેણીભાઈ પુરોહિત અબ્બાસ વાસી મકરંદ દવે ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP