ભારતનો ઈતિહાસ (History of India)
કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ?

બિંબિસાર
અશોક
ચંદ્રગુપ્ત મોર્ય
બિંદુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા ?

ડી.કે.કર્વે
એની બેસન્ટ
રવીન્દ્રનાથ ટાગોર
સિસ્ટર નિવેદિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
(ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ?

શ્રી સી. રાજગોપાલાચારી
શ્રી આસફ અલી
શ્રી ભુલાભાઈ દેસાઈ
શ્રી સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી.

વૉરન હેસ્ટીંગ
કૉર્નવૉલીસ
વૅલેસ્લી
વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP