ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ? સૈયદ અહેમદ ખાન અલી આસફખાન માનસિંહ પ્રથમ રામશાહ તૌમર સૈયદ અહેમદ ખાન અલી આસફખાન માનસિંહ પ્રથમ રામશાહ તૌમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ? ગાંધીજી રાજા રામમોહનરાય લાલા લજપતરાય ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી રાજા રામમોહનરાય લાલા લજપતરાય ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા ઉપનામ રવિન્દ્રનાથ ટાગોરના છે ? વિશ્વકવિ ગુરુદેવ આપેલ તમામ કવિગુરુ વિશ્વકવિ ગુરુદેવ આપેલ તમામ કવિગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? હરીશ અગ્રવાલ એમ.એચ. મેરીગોવડા એસ.પી. ગૌતમ વિશ્વનાથ ધનદેવ હરીશ અગ્રવાલ એમ.એચ. મેરીગોવડા એસ.પી. ગૌતમ વિશ્વનાથ ધનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમહંસ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાજા રામમોહનરાય રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમહંસ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP