વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રાચીન ભારતના ક્યાં મહાન ગણિતજ્ઞને "ભારતના પાઈથાગોરસ" ગણી શકાય ?

બ્રહ્મગુપ્ત
બોદ્ધાયન
ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્યાં ભારતીય ખગોળવિધે જણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તથા ચદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ પાછળ સૂર્ય-ચંદ્ર-પૃથ્વીની ગતિઓ જવાબદાર છે ?

આર્યભટ્ટ
વરાહમિહિર
કણાદ
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્યાં પ્રાચીન ગણિતરીને "ભારતીય ન્યૂટન" માનવામાં આવે છે ?

બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ
બોદ્ધાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભાસ્કરાચાર્ય દ્વારા રચિત ___ નું જેમ્સ ટેલર દ્વારા અંગ્રેજીમાં ભાષાંતરણ થયું હતું.

ગોલાધ્યાય
ગ્રહ ગણિત
લીલાવતી
બીજ ગણિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રાચીન ભારતીય વિશેષજ્ઞ "કણાદ" વિશે ખરાં વિધાનો ચકાસો.

આપેલ પૈકી એક પણ નહીં
તેમણે કણ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ આગળ વધારીને ભારતના કણ વિજ્ઞાન દર્શનની શરૂઆત કરી હતી.
આપેલ બંને
કણાદ વૈશેષિક શાખાના વિશેષજ્ઞ હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP