સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લિક્વિડેટરે આવક-જાવકનું છેવટનું પત્રક ક્યારે રજૂ કરવાનું હોય છે ?

દર બે વર્ષે
દર વર્ષે
દર ત્રણ વર્ષે
જ્યારે વિસર્જનનું કામ સંપૂર્ણ થાય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા વિસર્જનને ફરજિયાત વિસર્જન કહેવાશે ?

સ્વૈચ્છિક
અદાલતની દેખરેખ હેઠળ
ટ્રીબ્યુનલ દ્વારા
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ આવક લિક્વિડેટરના આવક-જાવકના પત્રકમાં દર્શાવાશે નહિ ?

અંશતઃ ભરાયેલા શેરના મંગાવેલા હપ્તા
મિલકત વેચાણ
સલામત લેણદારોનો વધારો
શેર પ્રીમિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP