સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લિક્વિડેટરે આવક-જાવકનું છેવટનું પત્રક ક્યારે રજૂ કરવાનું હોય છે ?

જ્યારે વિસર્જનનું કામ સંપૂર્ણ થાય ત્યારે
દર ત્રણ વર્ષે
દર વર્ષે
દર બે વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા વિસર્જનને ફરજિયાત વિસર્જન કહેવાશે ?

સ્વૈચ્છિક
અદાલતની દેખરેખ હેઠળ
આપેલ પૈકી કોઈ નહીં
ટ્રીબ્યુનલ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ આવક લિક્વિડેટરના આવક-જાવકના પત્રકમાં દર્શાવાશે નહિ ?

મિલકત વેચાણ
અંશતઃ ભરાયેલા શેરના મંગાવેલા હપ્તા
સલામત લેણદારોનો વધારો
શેર પ્રીમિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP